For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

રાજકોટ બેઠક પર રૂપાલાનું શું થશે? EXIT POLLમાં સૌથી મોટો ઘટસ્ફોટ

08:07 PM Jun 01, 2024 IST | MitalPatel
રાજકોટ બેઠક પર રૂપાલાનું શું થશે  exit pollમાં સૌથી મોટો ઘટસ્ફોટ
Advertisement

EXIT POLL મુજબ પરષોત્તમ રૂપાલા ચૂંટણી હારશે નહીં. હા…લોકસભાની ચૂંટણી બાદ રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પરંતુ હજુ પણ EXIT POLLના આંકડા મુજબ રાજકોટમાં ભારે વિરોધ છતાં રૂપાલા વટમાંથી ચૂંટણી જીતશે. EXIT POLL મુજબ રૂપાલાને 5 લાખની લીડ નહીં મળે તે નિશ્ચિત છે, રૂપાલાને 5 લાખની લીડ મેળવવામાં ક્ષત્રિયોનો વિરોધ અવરોધરૂપ બન્યો છે.

Advertisement

EXIT POLLના આંકડા દર્શાવે છે કે રૂપાલાને લગભગ 2 લાખની લીડ મળશે. EXIT POLL મુજબ, રાજકોટ રૂપાલા સાથે મજબૂત રીતે જોડાયેલું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલા સામે લડાઈ હતી. રૂપાલાના ભારે વિરોધ છતાં પરેશ ધાનાણી ચૂંટણી હારી જશે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જીતશે નહીં. EXIT POLL મુજબ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી 2024ની લડાઈ હારી જશે. EXIT POLL મુજબ રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતશે.

Advertisement
Advertisement

મહત્વનું છે કે, EXIT POLL મુજબ ક્ષત્રિય આંદોલનની આંશિક અસર પડી છે. ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપને મહિલાઓના ઓછા વોટ મળશે. નારાજ મહિલાઓને કારણે 5 લાખ લીડનો ટાર્ગેટ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

Advertisement
Author Image

MitalPatel

View all posts

Advertisement